અમદાવાદ શહેરના વિરાટ નગરમાં આવેલ ૧૦૦ વર્ષ જૂનું મામાદેવ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અનુસંધાને મંદિરના સેવક અને પૂજારીએ કૉર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ બીજા જ દિવસે મામાદેવ મંદિરમાં ચાલુ પ્રાર્થનામાં કોર્પોરેશન દ્વારા મંદિરને તોડવાનો પ્રયત્ન કરાતા વિરોધ સાથે પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરવામાં આવ્યું હતું…
એએમસી દ્વારા ૧૦૦ વર્ષ જુનુ મંદિર તોડવાના પ્રયાસ સામે વિરોધ
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025