હાલમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બીજેપી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની ભરતી મુદ્દે નાના આંદોલનકારીઓ પોતાની માંગો બીજેપી સરકારને પહોંચાડવા માંગે છે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય અને તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી છુટકારો મળી રહે તે માટે અનેક શિક્ષકો ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા…
ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણસર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શન
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
