હાલમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બીજેપી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની ભરતી મુદ્દે નાના આંદોલનકારીઓ પોતાની માંગો બીજેપી સરકારને પહોંચાડવા માંગે છે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય અને તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી છુટકારો મળી રહે તે માટે અનેક શિક્ષકો ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા…
ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણસર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શન
સંબંધિત ન્યૂઝ
-
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026 -
ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગે, ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વર્તિકા શુક્લા
04 July, 2026
