દિલ્હી | ૨૦૧૭ ઉન્નાવ બળાત્કાર કેસ | ર્નિભયાની માતા આશા દેવી કહે છે, “આ એક નવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે… આવું ન થવું જાેઈએ… તમે ૫૦૦ કિમી દૂર હોવ કે ઘરે, તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે તમે ગુનો કર્યો છે અને તમને સજા મળી છે… કોર્ટે પીડિતા અને તેની સાથે શું થયું તે ધ્યાનમાં લેતા, આ અંગે નિષ્પક્ષ સુનાવણી કરવી જાેઈએ. બિલકુલ જામીન ન હોવા જાેઈએ… તે પરિવાર હજુ પણ જાેખમમાં છે… ઘણી વખત એવું બન્યું છે કે નીચલી અદાલત અને ઉચ્ચ અદાલતે પીડિતાને સજા આપી છે, પરંતુ પછી તેમને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી છે… કોર્ટ પોતે જ મજાક કરી રહી છે કે આવો ર્નિણય કેવી રીતે લઈ શકાય…”
આ અંગે નિષ્પક્ષ સુનાવણી કરવી જાેઈએ, ર્નિભયાની માતા આશા દેવી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
