“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

વડોદરાના બહુ બોલકના આયાતી અને નસીબથી બનેલા સાંસદ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પોતાના દિલ્હીના ૨ શીર્ષ નેતાઓને વાહલા થવા, વારંવાર જનનાયક અને દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજીને પત્રો લખી જ્ઞાન આપતા હોય છે, તો આજે વડોદરા, ગુજરાત અને આખા દેશની જનતા “ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ થઇ રહી છે અને લોકોને બહોળા પ્રમાણમાં આર્થિક, સામાજિક નુકસાન થઇ રહ્યું છે, ઘણા નાગરિકોને તો મેડિકલ આપાતકાલની ઘટનામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે,