“હું બિહારની જનતાનો આભાર માનું છું…બિહારના નાયબ સેમી સમ્રાટ ચૌધરી

પટના: બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહે છે, “હું બિહારની જનતાનો આભાર માનું છું… અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બિહારની જનતાએ ૨/૩ થી વધુ બહુમતી સાથે દ્ગડ્ઢછ ની તરફેણમાં મતદાન કર્યું છે… વાસ્તવિક રિપોર્ટ એક્ઝિટ પોલ કરતા વધુ હશે, અને અમે માનીએ છીએ કે અમારો મત હિસ્સો લગભગ ૫૦% હશે…”