પટના | મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ કહે છે, “અમે જાેયું છે કે, બિહારમાં પહેલીવાર, કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. અમને એ પણ ખબર છે કે બે-ત્રણ દિવસ પહેલા શું સૂચનાઓ આપવામાં આવી હતી. હું બંધારણના શપથ લેનારા તમામ અધિકારીઓને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું : કોઈના ખોટા આદેશોનું પાલન ન કરો, સરમુખત્યારશાહી ન કરો, અપ્રમાણિક ન બનો અને મત ચોરી ન કરો. આ વખતે, બિહારના લોકો, મહાગઠબંધનમાં આપણે બધા,
બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
