શ્રીનગર | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી જમ્મુ-કાશ્મીર મુલાકાત અંગે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “નુકસાન ખૂબ જ મોટું છે, ખાસ કરીને કિશ્તવાડ અને કટરા ખાતેની બે યાત્રાઓ દરમિયાન જાનમાલનું પણ નુકસાન થયું છે. લગભગ ૩૩૦ પુલ ધોવાઈ ગયા છે. ૧૫૦૦ કિલોમીટરથી વધુ રસ્તાઓ નાશ પામ્યા છે. ઘણી સરકારી ઇમારતોને નુકસાન થયું છે અને પાક નાશ પામ્યા છે. અમારા સૂકા ફળોનો નાશ થયો છે. આ જાેઈને, અમને આશા છે કે અમારા નુકસાનનું વિશ્લેષણ કરવામાં આવશે અને પર્યાપ્ત પેકેજની જાહેરાત કરવામાં આવશે જેથી અમે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકીએ. હું આ બધા મુદ્દાઓ પ્રધાનમંત્રી સમક્ષ મૂકીશ અને આશા રાખું છું કે તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો માટે સારું પેકેજ આપશે…”
“નુકસાન ખૂબ જ મોટું છે, લગભગ ૩૩૦ પુલ ધોવાઈ ગયા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
