શ્રીનગર | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી જમ્મુ-કાશ્મીર મુલાકાત અંગે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “નુકસાન ખૂબ જ મોટું છે, ખાસ કરીને કિશ્તવાડ અને કટરા ખાતેની બે યાત્રાઓ દરમિયાન જાનમાલનું પણ નુકસાન થયું છે. લગભગ ૩૩૦ પુલ ધોવાઈ ગયા છે. ૧૫૦૦ કિલોમીટરથી વધુ રસ્તાઓ નાશ પામ્યા છે. ઘણી સરકારી ઇમારતોને નુકસાન થયું છે અને પાક નાશ પામ્યા છે. અમારા સૂકા ફળોનો નાશ થયો છે. આ જાેઈને, અમને આશા છે કે અમારા નુકસાનનું વિશ્લેષણ કરવામાં આવશે અને પર્યાપ્ત પેકેજની જાહેરાત કરવામાં આવશે જેથી અમે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકીએ. હું આ બધા મુદ્દાઓ પ્રધાનમંત્રી સમક્ષ મૂકીશ અને આશા રાખું છું કે તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો માટે સારું પેકેજ આપશે…”
“નુકસાન ખૂબ જ મોટું છે, લગભગ ૩૩૦ પુલ ધોવાઈ ગયા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
