કોલકાતા: નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી કહે છે કે, “આપણા મુખ્યમંત્રીએ ગઈકાલે સ્પષ્ટપણે કહ્યું હતું કે નેપાળમાં આપણે જે પરિસ્થિતિ જાેઈ છે, તેમાં આપણે હંમેશા ત્યાં શાંતિ ઇચ્છીએ છીએ. આપણે હંમેશા આપણા પડોશી દેશોમાં શાંતિ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ. હવે, કારણ કે આ કેન્દ્ર સરકારનો વિષય છે, તેથી કેન્દ્ર સરકાર દેશના હિતમાં જે પણ ર્નિણય લેશે, પક્ષ અને આપણા મુખ્યમંત્રી તેને સમર્થન આપશે. તેથી આપણા દેશના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને જે પણ ર્નિણય લેવામાં આવશે, અમે તેનું સમર્થન કરીશું અને જ્યારે કોઈ પણ પડોશી દેશની વાત આવે ત્યારે અમે કોઈપણ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર કેન્દ્ર સરકાર સાથે ખભે ખભો મિલાવીને લડીશું…”
નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
