ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીના કામોથી પ્રભાવિત થઈને અનેક બીજેપી કોંગ્રેસ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જાેડાણ કરેલ છે તેમજ દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામના ૩૪ દહેગામ વિધાનસભાની કડજાેદરા જિલ્લા પંચાયતની સીટમાં જેસના મુવાડા હનુમાનજીના મંદિરે ગુજરાત જાેડો જન સભાનો આયોજન કરવામાં આવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના મોટા હોદ્દેદારોએ હાજરી આપીને ભાષણોથી લોકોને જાેડાવા માટે અપીલ કરી હતી…
દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામે આપ પાર્ટીમાં જાેડાયા લોકો
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
