અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ફોર મિલિયન ટ્રીઝના લક્ષ્યાંકના સંદર્ભમાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૨ લાખથી વધુ પ્લાન્ટનું વૃક્ષારોપણ એટલે કે ૫૦% થી વધુનું વૃક્ષારોપણ પૂર્ણ થઈ ચૂકયું છે અને બાકી રહેલું વૃક્ષારોપણ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે…
શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૨ લાખથી વધુ પ્લાન્ટનું વૃક્ષારોપણ
સંબંધિત ન્યૂઝ
-
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025 -
સમજાતું નથી કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, કોંગ્રેસના સાંસદ કુમારી શેલજા
11 October, 2025 -
૧૯૫૧ની વસ્તી ગણતરીમાં, હિન્દુઓનો હિસ્સો ૮૪% હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
10 October, 2025 -
દિલ્હી: ‘આઈ એમ અ સર્વાઈવર‘ પુસ્તકના હિન્દી સંસ્કરણના લોન્ચિંગ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી કહે છે,
09 October, 2025