અમદાવાદમાં ૧૨ જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જાેડાયા અને રાજકોટમાં માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
સંબંધિત ન્યૂઝ
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025 -
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
16 June, 2025 -
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટે હરાવ્યું, એડન માર્કરમની સદી
14 June, 2025 -
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને મુસ્લિમ સમાજ શાંતિપૂર્ણ વિરોધ, પયંબર વિરુદ્ધ એક યુવકે અભદ્ર ટીપ્પણી કરતા ધરપકડની માંગ
13 June, 2025 -
અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, નેતાઓ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ
12 June, 2025