અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ૩૦ લાખ વૃક્ષો વાવવાના કારણે, શહેરના ગ્રીન કવરમાં વધારો થયો છે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એસજી હાઇવે પર મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિંદૂર વન બનાવવાની કામગીરી હાથ ધરાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
