અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ૩૦ લાખ વૃક્ષો વાવવાના કારણે, શહેરના ગ્રીન કવરમાં વધારો થયો છે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એસજી હાઇવે પર મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિંદૂર વન બનાવવાની કામગીરી હાથ ધરાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
સંબંધિત ન્યૂઝ
-
હોસ્પિટલમાં ડોક્ટર નથી જેના કારણે મૃત્યુ થયુ પાછો પોલીસનો માર ખાવાનો..!
03 June, 2025 -
નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ડી ગુકેશે મહાન મેગ્નસ કાર્લસનને હરાવ્યો
02 June, 2025 -
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025