મધ્યપ્રદેશના આદિજાતિ કલ્યાણ મંત્રી વિજય શાહના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, મોદીજી સમાજ માટે જીવી રહ્યા છે અને સમાજ માટે પોતાનું જીવન બલિદાન આપી રહ્યા છે. અમે તે આતંકવાદીઓની બહેનને મોકલી, જેમણે અમારી દીકરીઓના સિંદૂરનો નાશ કર્યો હતો અને તેમને મારી નાખ્યા હતા. આતંકવાદીઓએ આપણા હિન્દુઓના કપડાં ઉતારીને તેમની હત્યા કરી. મોદીજી પોતાના કપડાં ઉતારી શકતા નહોતા. એટલા માટે તેમણે તેમના સમુદાયની બહેનને એમ કહીને મોકલી કે જાે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી છે, તો તમારા સમુદાયની બહેન આવશે અને તમને નગ્ન કરીને છોડી દેશે…
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
