કોરોના મહામારીના કારણે ચાર વર્ષના વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, જે ૨૦૨૬ સુધી ચાલશે. અગાઉ આ વસ્તી ગણતરી ૨૦૨૧ માં થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળશે. વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે એક વખત કરવામાં આવે છે, પરંતુ હવે તેની સમય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવશે. જ્યારે પહેલા આ પ્રક્રિયા દાયકાની શરૂઆતમાં થતી હતી, હવે આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં થશે...
વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, પછી તરત જ લોકસભાની બેઠકોનું સીમાંકન થશે?
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025