મુંબઈ : મહારાષ્ટ્રના મંત્રી પ્રતાપ સરનાઈક કહે છે કે, “એક મંત્રી તરીકે, હું ગઈકાલે બનેલી ઘટનાનું સમર્થન કરતો નથી. પરંતુ મંત્રી બનતા પહેલા હું એક શિવસૈનિક છું. અમારા શિવસૈનિકોએ તે કાર્યવાહી કરી કારણ કે જાે કોઈ અમારા પક્ષના વડા અને નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ કંઈ બોલે છે, કુણાલ કામરાએ એકનાથ શિંદેને ગદ્દર (દેશદ્રોહી) કહ્યા છે. તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ અયોગ્ય રીતે નિશાન બનાવ્યા છે.
મહારાષ્ટ્રના ગુસ્સે ભરાયેલા લોકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
