દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા ગામ પથુજીની મુવાડી ખાતે સ્કુલ આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, જ્યારે આ ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોને કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે જ્યારે ગ્રામજનોનું કહેવું કે સરકારશ્રી નવા ઓરડા બનાવી આપે તેવી વિંનંતી છે..
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
