દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા ગામ પથુજીની મુવાડી ખાતે સ્કુલ આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, જ્યારે આ ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોને કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે જ્યારે ગ્રામજનોનું કહેવું કે સરકારશ્રી નવા ઓરડા બનાવી આપે તેવી વિંનંતી છે..
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025