વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ ફેબ્રુઆરીએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપની જીતની ઉજવણી દરમિયાન યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે શક્ય તેટલું બધું કરવાનું વચન આપ્યું હતું. એલજી મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ (સિંચાઈ અને પૂર નિયંત્રણ) ને મળ્યા અને યમુના સફાઈ કાર્ય શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.
દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025