કાનપુર, ઉત્તર પ્રદેશ : એક શો દરમિયાન યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર અભિનેતા રાજપાલ યાદવે કહ્યું, “…અમે કલાકાર છીએ… અને અભિવ્યક્તિ દ્વારા દેશ અને દુનિયાની સેવા કરીએ છીએ… જાે સંબંધોની મજાક ઉડાવીને આપણને એવું લાગતું હોય કે આપણે મનોરંજન કરી રહ્યા છીએ કે સંદેશો આપી રહ્યા છીએ, તો એવું નથી… બાળકો, વૃદ્ધો અને યુવાનો જે કન્ટેન્ટ સાથે બેસીને ખુશ છે તેને હું કળા ગણું છું… હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું…”
રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
