પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં આજે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની ઘટના મહા કુંભ નગર વિસ્તારના સેક્ટર ૧૮માં બની હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખાક ચોક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ઓલ્ડ જીટી રોડ પર તુલસી ચૌરાહા પાસેના કેમ્પમાં આગ લાગી હતી. જાે કે, અગ્નિશમન દળના જવાનોએ આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લાવવામાં સફળતા મેળવી છે.”
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
