પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં આજે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની ઘટના મહા કુંભ નગર વિસ્તારના સેક્ટર ૧૮માં બની હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખાક ચોક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ઓલ્ડ જીટી રોડ પર તુલસી ચૌરાહા પાસેના કેમ્પમાં આગ લાગી હતી. જાે કે, અગ્નિશમન દળના જવાનોએ આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લાવવામાં સફળતા મેળવી છે.”
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
