બાળકો ઘર બાદ સૌથી વધુ સમય શાળામાં વિતાવતા હોય છે, ત્યારે તેમને શાળામાં ભૂકંપ, વાવાઝોડા, આગ, પૂર, માર્ગ અકસ્માત જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ માટે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રાજ્યની શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ….
શાળામાં ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
