બાળકો ઘર બાદ સૌથી વધુ સમય શાળામાં વિતાવતા હોય છે, ત્યારે તેમને શાળામાં ભૂકંપ, વાવાઝોડા, આગ, પૂર, માર્ગ અકસ્માત જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ માટે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રાજ્યની શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ….
શાળામાં ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે
સંબંધિત ન્યૂઝ
-
રાહુલ ગાંધી કહે છે, “તેમણે બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી
29 July, 2025 -
એન્કાઉન્ટરમાં તેમાંથી એક પણ માર્યો જાય, તો તે સારી વાત હશે : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
28 July, 2025 -
ભારત-યુકે એફટીએ પર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન
26 July, 2025 -
બિહાર SIR મુદ્દા સામે વિપક્ષના વિરોધ પર, સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ
25 July, 2025 -
સરકારે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં વાસ્તવિક આરોપીઓની ધરપકડ કરવી જાેઈએ
24 July, 2025