અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેનો હું વિરોધ કરુ છું. ગૃહમંત્રી પર તાકાત હોય તો ભાજપના કૌભાંડી નેતા ભુપેન્દ્રઝાલાનું સરઘસ કાઢો. ડ્રગ્સ પેડલર, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બળાત્કારીઓ અને કૌભાંડીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેનું સરઘસ કાઢો બાકી રાજીનામુ આપો…
અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સરઘસ સામે વિરોધ કરુ છું : ચૈતર વસાવા
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
