દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “કોંગ્રેસના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી છે. ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દેશદ્રોહી છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે શું તેઓએ ક્યારેય ભાજપના કોઈ નેતા પર આવા આક્ષેપો કર્યા છે? ના. પરંતુ આજે કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે ગઈ કાલે મારી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ fir નોંધાવી હતી.
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
