સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવી સરકારની નીતિ. ૨૦૨૨માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે સરકારે ગંભીર બની હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. સરકાર ચોખ્ખા હાથવાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જાેઈએ.
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
