સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવી સરકારની નીતિ. ૨૦૨૨માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે સરકારે ગંભીર બની હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. સરકાર ચોખ્ખા હાથવાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જાેઈએ.
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
