કોંગ્રેસ અનામતથી નારાજ છે કારણ કે તે મારા દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને આગળ વધવાની તક આપે છે, મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક જનસભાને સંબોધી અને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. કહ્યું કે, કોંગ્રેસ સરકાર તમારી એકતા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જાે આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો તેની ઓળખ અને તાકાત નષ્ટ થઈ જશે.
કોંગ્રેસે આદિવાસીઓને આગળ વધવા દીધા નથી, ચિમુરમાં પીએમ મોદીએ વિપક્ષો પર કર્યા પ્રહાર
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026
