કોંગ્રેસ અનામતથી નારાજ છે કારણ કે તે મારા દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને આગળ વધવાની તક આપે છે, મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક જનસભાને સંબોધી અને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. કહ્યું કે, કોંગ્રેસ સરકાર તમારી એકતા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જાે આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો તેની ઓળખ અને તાકાત નષ્ટ થઈ જશે.
કોંગ્રેસે આદિવાસીઓને આગળ વધવા દીધા નથી, ચિમુરમાં પીએમ મોદીએ વિપક્ષો પર કર્યા પ્રહાર
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
