કોંગ્રેસ અનામતથી નારાજ છે કારણ કે તે મારા દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને આગળ વધવાની તક આપે છે, મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક જનસભાને સંબોધી અને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. કહ્યું કે, કોંગ્રેસ સરકાર તમારી એકતા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જાે આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો તેની ઓળખ અને તાકાત નષ્ટ થઈ જશે.
કોંગ્રેસે આદિવાસીઓને આગળ વધવા દીધા નથી, ચિમુરમાં પીએમ મોદીએ વિપક્ષો પર કર્યા પ્રહાર
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
