ગાંધીનગર જિલ્લામાં આવેલું દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં દશેરાના દિવસે પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ રાજુભાઈ વકીલ ડેલિકેટ કલ્યાણસિંહ રાઠોડ તથા ગામના વડીલોએ સહકાર આપ્યો હતો…
દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025