બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં ભરાઈ હોય તેવુ લાગી રહ્યુ છે… કારણ કે વિડીયોમાં જાેતા જ એવુ લાગે છે કે, આટલી બધી ગંદકી હોવા છતાં લોકો કેવી રીતે પોતાનું જીવન વસવાટ કરી રહ્યા છે. જ્યારે બધી જ તરફ ગંદકીવાળુ પાણી જાેવા મળી રહ્યું છે.. છેલ્લા ઘણા સમયથી આ બાબતે જે તે અધિકારીઓને જાણ કરતા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલત કફોડી હોવા છતાં પણ અધિકારીઓ ત્વરીત પગલા લેવાની જગ્યાએ આંક આડા કાન કરી રહ્યા છે…
બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
