બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં ભરાઈ હોય તેવુ લાગી રહ્યુ છે… કારણ કે વિડીયોમાં જાેતા જ એવુ લાગે છે કે, આટલી બધી ગંદકી હોવા છતાં લોકો કેવી રીતે પોતાનું જીવન વસવાટ કરી રહ્યા છે. જ્યારે બધી જ તરફ ગંદકીવાળુ પાણી જાેવા મળી રહ્યું છે.. છેલ્લા ઘણા સમયથી આ બાબતે જે તે અધિકારીઓને જાણ કરતા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલત કફોડી હોવા છતાં પણ અધિકારીઓ ત્વરીત પગલા લેવાની જગ્યાએ આંક આડા કાન કરી રહ્યા છે…
બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026
