બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં ભરાઈ હોય તેવુ લાગી રહ્યુ છે… કારણ કે વિડીયોમાં જાેતા જ એવુ લાગે છે કે, આટલી બધી ગંદકી હોવા છતાં લોકો કેવી રીતે પોતાનું જીવન વસવાટ કરી રહ્યા છે. જ્યારે બધી જ તરફ ગંદકીવાળુ પાણી જાેવા મળી રહ્યું છે.. છેલ્લા ઘણા સમયથી આ બાબતે જે તે અધિકારીઓને જાણ કરતા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલત કફોડી હોવા છતાં પણ અધિકારીઓ ત્વરીત પગલા લેવાની જગ્યાએ આંક આડા કાન કરી રહ્યા છે…
બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
