બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં ભરાઈ હોય તેવુ લાગી રહ્યુ છે… કારણ કે વિડીયોમાં જાેતા જ એવુ લાગે છે કે, આટલી બધી ગંદકી હોવા છતાં લોકો કેવી રીતે પોતાનું જીવન વસવાટ કરી રહ્યા છે. જ્યારે બધી જ તરફ ગંદકીવાળુ પાણી જાેવા મળી રહ્યું છે.. છેલ્લા ઘણા સમયથી આ બાબતે જે તે અધિકારીઓને જાણ કરતા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલત કફોડી હોવા છતાં પણ અધિકારીઓ ત્વરીત પગલા લેવાની જગ્યાએ આંક આડા કાન કરી રહ્યા છે…
બાવળા નગરપાલિકાની ધોર બેદરકારીના લીધે આમ જનતા રોગચાળાના ભરડામાં
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
