એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવાર, ૧૧ સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યાની આસપાસ મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મૈનાર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન સૌ પહેલા ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મલાઇકાના પિતાના મોત અંગે અલગ-અલગ ચર્ચા, પોલીસે કહ્યું- બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
