પટના ઃ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, “લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું હતું. દરેક બજેટમાં લાલુ યાદવ ભાડું ઘટાડતા હતા. રેલ્વેને ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થયો હતો… લાલુ યાદવ ગરીબ રથ જેવી ટ્રેનો શરૂ કરી જેથી કરીને સૌથી ગરીબ વ્યક્તિ પણ એસીમાં મુસાફરી કરી શકે પરંતુ હવે વડાપ્રધાને રેલવેને એવી સ્થિતિમાં લાવી દીધું છે કે ટ્રેનો સમયસર ચાલે કે ન ચાલે, અકસ્માત થાય છે.
“લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું, તેજસ્વી યાદવ
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
