સ્વાતંત્ર્ય દિવસ નિમીત્તે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન બાવળા તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી તથા નગરપાલિકા સભ્ય શ્રી તેમજ આ કે વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કર્યું. સ્કૂલથી નીકળી બજારમાથી એપીએમસી માર્કેટ પર ક્ષમાપન કર્યુંઆ યાત્રા આ.કે. વિદ્યામંદીરથી શાંતિનગર સર્કલ, પક્ષીભુવન, ટાવર ચોક, આર.એ. પટેલ માર્કેટ, સ્ટેશનથી એપીએમસી માર્કેટ સુધી કાઢવામાં આવી હતી…
આ.કે. વિદ્યામંદિર, હાઈસ્કુલ સર્કલ બાવળા તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવી
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
