કારગિલ યુદ્ધના સાક્ષી પૂર્વ આર્મી જવાન હરદેવસિહ ગોહિલનું ગઢડાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે સન્માન કર્યું ૨૬ જુલાઈ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયુ હતું. જેમાં ભારતનો વિજય થતાં ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. દુશ્મનોના દાંત ખાટા કરનારા આ યુદ્ધમાં ગુજરાતમાં ૧૨ સપૂત શહીદ થયા હતાં. કારગિલ વિજય દિવસે આ સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલિ….
કારગિલ વિજય દિવસની કરી ઉજવણી, ગુજરાતના આ ૧૨ જવાનો દેશ માટે ન્યોછાવર થઈ ગયાં હતાં
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
