રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. આજે રાજકોટમાં ૩, અમદાવાદમાં ૨ અને પંચમહાલ જિલ્લામાં ૧ બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને ૩૫ થઈ છે. મૃત્યુઆંક વધીને ૨૧ થયો છે. રાજ્યના અમુક જિલ્લામાં શંકાસ્પદ વાઇરલ એન કે ફેલાઇટીસ (ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ છે. જે સેન્ડફલાયના કરડવાથી ૧૪ વર્ષથી નાના બાળકોમાં વધારે જાેવા મળે છે….
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં ઉછાળો
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
