ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…
રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી
સંબંધિત ન્યૂઝ
-
“ગુજરાત ATS એ અગાઉ AQIS (ભારતીય ઉપખંડમાં અલ-કાયદા) ના 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી
30 July, 2025 -
રાહુલ ગાંધી કહે છે, “તેમણે બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી
29 July, 2025 -
એન્કાઉન્ટરમાં તેમાંથી એક પણ માર્યો જાય, તો તે સારી વાત હશે : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
28 July, 2025 -
ભારત-યુકે એફટીએ પર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન
26 July, 2025 -
બિહાર SIR મુદ્દા સામે વિપક્ષના વિરોધ પર, સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ
25 July, 2025