ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…
રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી
સંબંધિત ન્યૂઝ
-
ભૂતકાળની ચૂંટણીઓથી વિપરીત, આ વખતે મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું, અભયના પિતા, શંકરન દેબનાથ
29 April, 2026 -
આ જીતનો શ્રેય આપણા ટોચના નેતૃત્વ, વડા પ્રધાન મોદીને જાય છે…” ગુજરાતના મંત્રી રીવાબા જાડેજા
28 April, 2026 -
વડોદરાના એક બૂથ પર મતદાન કર્યા પછી ટીએમસી સાંસદ યુસુફ પઠાણ કહે છે, “લોકોએ મતદાન કરવું જોઈએ
27 April, 2026 -
જો આપણે જીતીશું, તો દર મહિને મહિલાઓના ખાતામાં 3000 રૂપિયા જમા કરવામાં આવશે : ગૃહમંત્રી અમિત શાહે
25 April, 2026 -
(AAP) છોડીને જનારાઓમાં વિશ્વ કક્ષાનો ક્રિકેટર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સામાજિક કાર્યકરો છે.
24 April, 2026
