ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…
રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
