મંગળવારે યુપીના હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. એમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ભીડે તેમને કચડી નાખ્યાં અને મૃતદેહોના ઢગલા થઈ ગયા. અત્યારસુધીમાં ૧૨૨ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે. તાજેતરનાં વર્ષોમાં આ સૌથી મોટી દુર્ઘટના છે.
હાથરસ દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ-છોકરીઓના વ્યસની બાબા ફરાર
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
