મંગળવારે યુપીના હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. એમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ભીડે તેમને કચડી નાખ્યાં અને મૃતદેહોના ઢગલા થઈ ગયા. અત્યારસુધીમાં ૧૨૨ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે. તાજેતરનાં વર્ષોમાં આ સૌથી મોટી દુર્ઘટના છે.
હાથરસ દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ-છોકરીઓના વ્યસની બાબા ફરાર
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
