મંગળવારે યુપીના હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. એમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ભીડે તેમને કચડી નાખ્યાં અને મૃતદેહોના ઢગલા થઈ ગયા. અત્યારસુધીમાં ૧૨૨ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે. તાજેતરનાં વર્ષોમાં આ સૌથી મોટી દુર્ઘટના છે.
હાથરસ દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ-છોકરીઓના વ્યસની બાબા ફરાર
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025