દિલ્હીઃ ભાજપના નેતા મનોજ તિવારીએ તક માટે વરિષ્ઠ નેતૃત્વનો આભાર માન્યો, કહ્યું કે વલણો પ્રોત્સાહક છે પરંતુ અંતિમ ગણતરીની રાહ જાેશે… તેમજ જે રીતે જનતાનો બીજેપીને પ્રેમ મળી રહ્યો છે તેવી રીતે આવનારા સમયમાં અમે વધુ પ્રયત્ન કરશું અને બીજેપી આવનારા ઈલેક્શનમાં ૪૦૦ પારનું સ્વપ્ન માનનિય નરેન્દ્ર મોદીજી અવશ્ય પુરુ કરશે…
ભાપજના નેતા મનોજ તિવારીનું નિવેદન
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
