દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…
દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી
સંબંધિત ન્યૂઝ
-
ઇન્દોરમાં ‘છત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં, લોકસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કહે છે
19 September, 2026 -
દિલ્હી: મુખ્યમંત્રી રેખા ગુપ્તા કહે છે, “આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.
17 September, 2026 -
UPI MDR ટ્રાન્ઝેક્શન ચાર્જ પર, કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી, જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા કહે છે,
16 September, 2026 -
દિલ્હી: બ્રિક્સ સમિટ 2026 દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે,
12 September, 2026 -
લંડન : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, વિરાટ કોહલીની શુભેચ્છા મુલાકાત
11 September, 2026
