દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…
દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
