છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
દિલ્હી:પેટ્રોલિયમ-કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ(માર્કેટિંગ-ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્મા કહે છે
14 March, 2026 -
બહુજન સમાજ પાર્ટી ના સ્થાપક કાંશીરામની જન્મજયંતિમાં હાજરી આપતા, લોકસભાના સાંસદ રાહુલ ગાંધી કહે છે
13 March, 2026 -
લોકસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ
12 March, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026
