છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
પોલીસ ટીમો 5 થી 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી શકશે : રાજ્ય મંત્રી કમલેશ પટેલ
25 August, 2026 -
“શું અનામત એવી વસ્તુ છે જે ફક્ત કોઈ કહે તો જ નાબૂદ કરી શકાય?” કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન
24 August, 2026 -
વંદે માતરમ ગાવું એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભાજપના સાંસદ તરુણ ચુઘ
22 August, 2026 -
ભાવનગર, ગુજરાત | જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. મનીષ કુમાર બંસલ કહે છે,
20 August, 2026 -
જીએમસી ડોડામાં આશરે ૩૦૦ કર્મચારીઓ છે, પરંતુ માત્ર ૫૦% કર્મચારીઓ વિરોધ સ્થળ પર
19 August, 2026
