છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત
28 October, 2025 -
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025
