છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025