આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે, હવે હું આ પાર્ટીમાં રહી શકતો નથી.” જ્યારે હાલમાં જે સંજાેગો છે તે સંજાેગોને જાેતા લાગતુ નથી કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીને સીચી હતી અને ભ્રષ્ટ્રાચારના ખિલાફ લડવા માટે અમો એકત્રીત થયા હતા તે દિશામાં હાલ પાર્ટી ચાલી રહી નથી જેથી હું રાજકુમાર આનંદ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે…
પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે,
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
