આજ થી 6 વર્ષ પહેલા પુત્ર દ્વારકેશ સાથે રિવરફ્રન્ટ પર સવારમાં લટાર મારવા ગયા હતા.દ્વારકેશ સાથે તે સમયે ભાડે થી સાયકલ લઇને અડધો કલાક મજા કરી.પુત્ર દ્વારકેશ દ્વારા પિતા ને કહેવાયું કે તમે અડધો કલાક સાયકલ ચલાવી તેમ રેગ્યુલર સાયકલ ચલાવો તો મને કેવું સારુ લાગે.તે પછી પિતા ડૉ કિન્નરભાઈ પટેલ એ રેગ્યુલર cycling ચાલુ કરી દીધું.છેલ્લા 5 વર્ષમાં તેમને અમદાવાદ ની આજુબાજુ ના 150 થી વધુ મંદિરની મુલાકાત cycling થી કરી,તેમાં સાયકલ દ્વારા અંબાજી,પાવાગઢ,બહુચરાજી,તરભ,ડાકોર, ઊંઝાની પણ મુલાકાત કરી.આ તમામ મન્દિર ની વિગત સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મૂકીને લોકોને મંદિરની માહિતી થી લોકોને અવગત કર્યા.તેમની આ cycling activity થી પુત્ર પોતે પ્રેરાયો ને હવે તે છેલ્લા વર્ષથી પિતા સાથે cycling માં જોડાઈ ગયો.હવે રવિવાર ની સવાર પિતાપુત્ર ની cycling થી જ થાય છે.
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
સંબંધિત ન્યૂઝ
-
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026 -
અભિનેતા રાજપાલ યાદવના કેસની સુનાવણી પર વકીલ, ભાસ્કર ઉપાધ્યાય
12 February, 2026 -
લોકસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
11 February, 2026 -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે, “જાન્યુઆરી 2020 થી 2025 સુધી, અમે I4C નો ઉપયોગ કર્યો
10 February, 2026
