મુંબઈ | મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, “૧૭ નવેમ્બર હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. હું તેમને નમન કરું છું… તેમના વિચારો આપણને પ્રેરણા આપતા રહે છે. તેમનો વારસો આપણી સાથે છે… અમે તેમણે બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ… સરકાર બાળાસાહેબ ઠાકરે માટે એક સ્મારક બનાવી રહી છે…”
૧૭ નવેમ્બર હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે.
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
