પટના | મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ કહે છે, “અમે જાેયું છે કે, બિહારમાં પહેલીવાર, કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. અમને એ પણ ખબર છે કે બે-ત્રણ દિવસ પહેલા શું સૂચનાઓ આપવામાં આવી હતી. હું બંધારણના શપથ લેનારા તમામ અધિકારીઓને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું : કોઈના ખોટા આદેશોનું પાલન ન કરો, સરમુખત્યારશાહી ન કરો, અપ્રમાણિક ન બનો અને મત ચોરી ન કરો. આ વખતે, બિહારના લોકો, મહાગઠબંધનમાં આપણે બધા,
બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
