પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શન (૪૨.૩૨ કિ.મી) નું ગેજ રૂપાંતરણ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હવે આ સેક્શન મીટર ગેજથી બ્રૉડ ગેજમાં રૂપાંતરિત થઈને યાત્રીઓ માટે આધુનિક અને સુરક્ષિત પરિચાલન માટે તૈયાર છે. આ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ સેફ્ટી નિરીક્ષણ રેલવે સંરક્ષા કમીશનર (સીઆરએસ), પશ્ચિમ રેલવે દ્વારા ૧૬ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ કરવામાં આવશે, જેમાં ૧૬ અને ૧૭ ઓક્ટોબર ના રોજ મોટર ટ્રૉલી નિરીક્ષણ તથા ૧૭ ઓક્ટોબર ના રોજ એન્જિન સ્પીડ ટ્રાયલ ૧૨૦ કિ.મી/કલાકની ગતિથી કરવામાં આવશે.
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
સંબંધિત ન્યૂઝ
-
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026 -
2016 માં, અમારી પાસે 3 બેઠકો હતી અને 2026 માં, અમારી પાસે 207 બેઠકો છે, ગૃહમંત્રી અમિત શાહ
08 May, 2026 -
અમે 1,014 જગ્યાઓ પર દરોડા પાડ્યા, 481 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, (એડિશનલ સીપી) પી.એસ. કુશવાહ
07 May, 2026 -
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાનો ઇનકાર અંગે, ભાજપના નેતા શિશિર બાજોરિયા કહે છે,
06 May, 2026 -
568 કિલોમીટર આમાં 16,400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
05 May, 2026
