એશિયા કપ ૨૦૨૫, દુબઈમાં પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ મેચ પહેલા, એક પાકિસ્તાની સમર્થકે કહ્યું, “પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો છે કે જાે તેમને બદલવામાં નહીં આવે, તો તેઓ આખા એશિયા કપનો બહિષ્કાર કરશે. મને નથી લાગતું કે તેઓએ આવું કરવું જાેઈએ. એક ક્રિકેટર તરીકે, તમારે બધી મેચ રમવી જાેઈએ. તમારે મેદાન પર ક્રિકેટથી જવાબ આપવો જાેઈએ. તમારે ભાગવું ન જાેઈએ. આ ખૂબ જ નિરાશાજનક છે…”
“પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો એશિયા કપનો બહિષ્કાર કરશે
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
