કોલકાતા: નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી કહે છે કે, “આપણા મુખ્યમંત્રીએ ગઈકાલે સ્પષ્ટપણે કહ્યું હતું કે નેપાળમાં આપણે જે પરિસ્થિતિ જાેઈ છે, તેમાં આપણે હંમેશા ત્યાં શાંતિ ઇચ્છીએ છીએ. આપણે હંમેશા આપણા પડોશી દેશોમાં શાંતિ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ. હવે, કારણ કે આ કેન્દ્ર સરકારનો વિષય છે, તેથી કેન્દ્ર સરકાર દેશના હિતમાં જે પણ ર્નિણય લેશે, પક્ષ અને આપણા મુખ્યમંત્રી તેને સમર્થન આપશે. તેથી આપણા દેશના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને જે પણ ર્નિણય લેવામાં આવશે, અમે તેનું સમર્થન કરીશું અને જ્યારે કોઈ પણ પડોશી દેશની વાત આવે ત્યારે અમે કોઈપણ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર કેન્દ્ર સરકાર સાથે ખભે ખભો મિલાવીને લડીશું…”
નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
