અમૃતસર, પંજાબ: પૂરગ્રસ્ત પીડિતો માટે કોંગ્રેસ દ્વારા રાહત સામગ્રી મોકલવા અંગે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલ કહે છે કે, “૪ ટ્રક મોકલવામાં આવી રહી છે… આ પૂર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાનું પરિણામ છે… સરકાર અસરગ્રસ્ત લોકોને કોઈ રાહત સામગ્રી પૂરી પાડી રહી નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે… અમે દરેક પરિસ્થિતિમાં પીડિતો સાથે છીએ…”
પંજાબ પૂરગ્રસ્ત પીડિતો માટે કોંગ્રેસ દ્વારા ૪ ટ્રક રાહત સામગ્રી મોકલાઈ
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
