દિલ્હી | કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે, પીએમ મોદી કહે છે, “… ભારત એક સર્વાંગી અભિગમ સાથે આકાર લઈ રહ્યું છે, જ્યાં પ્રગતિ દરેક ક્ષેત્રમાં પહોંચે છે. દેશમાં ૩૦,૦૦૦ થી વધુ પંચાયત ઇમારતો બનાવવામાં આવી છે. ગરીબો માટે ચાર કરોડથી વધુ કોંક્રિટ ઘરો બનાવવામાં આવ્યા છે. દેશમાં ૩૦૦ થી વધુ નવી મેડિકલ કોલેજાે પણ બનાવવામાં આવી છે…”
ભારત એક સર્વાંગી અભિગમ સાથે આકાર લઈ રહ્યું છે, પીએમ મોદી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
