ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીના કામોથી પ્રભાવિત થઈને અનેક બીજેપી કોંગ્રેસ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જાેડાણ કરેલ છે તેમજ દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામના ૩૪ દહેગામ વિધાનસભાની કડજાેદરા જિલ્લા પંચાયતની સીટમાં જેસના મુવાડા હનુમાનજીના મંદિરે ગુજરાત જાેડો જન સભાનો આયોજન કરવામાં આવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના મોટા હોદ્દેદારોએ હાજરી આપીને ભાષણોથી લોકોને જાેડાવા માટે અપીલ કરી હતી…
દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામે આપ પાર્ટીમાં જાેડાયા લોકો
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમ સિવાય મુદ્દો નથી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
16 May, 2026 -
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026
