મુંબઈ | ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના ર્નિણય પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકવા પર, જમિયત ઉલેમા-એ-હિંદ (મહારાષ્ટ્ર) ના પ્રમુખ મૌલાના હલીમ ઉલ્લાહ કાસમી કહે છે, “… સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્ટે ઓર્ડર આરોપીઓની જેલમાંથી મુક્તિ પર અસર કરશે નહીં… જમિયત ઉલેમા-એ-હિંદ તેમની સાથે ઉભો હતો અને જેલમાંથી મુક્ત થતાં બધાએ ઉજવણી કરી… સરકારે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં વાસ્તવિક આરોપીઓની ધરપકડ કરવી જાેઈએ…”
સરકારે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં વાસ્તવિક આરોપીઓની ધરપકડ કરવી જાેઈએ
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
