મુંબઈ : ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટના સંબંધમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તમામ ૧૨ લોકોને નિર્દોષ જાહેર કરવા પર, મોહમ્મદ સાજિદ અંસારી (જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે)ના ભાઈ મોહમ્મદ ખાલિદ કહે છે, “આ એક મોટો ચુકાદો છે. આ તે લોકોના મોઢા પર થપ્પડ જેવું છે જેમણે ૧૯ વર્ષ સુધી નિર્દોષોને પકડ્યા અને તેમનું જીવન બરબાદ કર્યું. આજે અમને ખૂબ આનંદ છે…”
૨૦૦૬ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટમાં દ્વારા તમામ લોકો નિર્દોષ : બોમ્બે હાઈકોર્ટ
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
