અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો છે. ગ્લોબલ વોર્મિંગને પગલે ઉદ્ભવતી સમસ્યાને લઈને પાણી, હવા અને જમીન ત્રણેય ક્ષેત્રે આ એન્વાયરમેન્ટ સેલ કામગીરી કરશે. જે રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપી, કાર્બન અડાયોક્સાઇડની માત્રા ઘટે અને ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…
અમ્યુકોએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો, ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે
સંબંધિત ન્યૂઝ
-
નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બદલ ભારતના ચૂંટણી પંચને વિશ્વભરમાં પ્રશંસા મળી, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર
01 May, 2026 -
કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવા કહે છે, ” મુખ્યમંત્રી સંપૂર્ણ સત્તા હોવા છતાં ડરેલા દેખાય છે.
30 April, 2026 -
ભૂતકાળની ચૂંટણીઓથી વિપરીત, આ વખતે મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું, અભયના પિતા, શંકરન દેબનાથ
29 April, 2026 -
આ જીતનો શ્રેય આપણા ટોચના નેતૃત્વ, વડા પ્રધાન મોદીને જાય છે…” ગુજરાતના મંત્રી રીવાબા જાડેજા
28 April, 2026 -
વડોદરાના એક બૂથ પર મતદાન કર્યા પછી ટીએમસી સાંસદ યુસુફ પઠાણ કહે છે, “લોકોએ મતદાન કરવું જોઈએ
27 April, 2026
