૪૮૪ ભયજનક મકાન સીલ, ૩૫૦૦ કેમેરા અને ૨૮૭૨ બોડી કેમેરા લાગુ કરાયા, એઆઈ ટેક્નોલોજી વડે દેશમાં પ્રથમવાર રથયાત્રામાં સ્માર્ટ મોનિટરિંગ, ૧૬ કિમી લાંબા રૂટ પર ૩ડ્ઢ મૅપિંગ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી નિયંત્રણ, નાના બાળકો માટે ૧૭ જનસહાયતા કેન્દ્ર કાર્યરત, સુરક્ષા માટે મહિલા અધિકારીઓ સક્રિય, ૨૧૩ થી વધુ રથયાત્રાઓ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે યોજાવાની, વિમાન દુર્ઘટના પછી પોલીસનો માનવસેવાનો અનોખો દ્રષ્ટાંત, ૧૮ થી ૨૦ કલાક સુધી અધિકારીઓ અને મહિલા સ્ટાફે સેવા આપી..
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બંદોબસ્ત, ૨૩,૮૮૪ પોલીસ જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં તૈનાત
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
